04 Mar, 2019

દહીંસર (ઇસ્ટ) મુંબઈમાં નવું પ્રાથમિક કેન્દ્ર

  તા.3 માર્ચ, રવિવારના મુંબઈના દહીંસર ઇસ્ટમાં નવા પ્રાથમિક કેન્દ્રનો શુભારંભ થયો છે. ભીડથી ઉભરાતા મુંબઈ શહેરમાં આ સેન્ટર ખૂબ જ મોકાની જગ્યા પર હોવાથી ઘણા મહાત્માઓ અહીં સત્સંગનો લાભ લઈ શકશે.  

 દહીંસર (ઈસ્ટ) અને બોરીવલી (ઈસ્ટ) ના મહાત્માઓને બોરીવલી (વેસ્ટ) જવું ખુબ અગવડભર્યું હોવાથી મોટા ભાગના મહાત્માઓ સેન્ટર પર અનિયમિત હતાં. નવું પ્રાથમિક કેન્દ્ર શરૂ થતાં પ્રથમ રવિવારે લગભગ ૪૦ મહાત્માઓ દહીંસર (ઈસ્ટ) સેન્ટર પર પધાર્યા. બોરીવલી સેન્ટરના ઉત્સાહી સેવાર્થીઓએ આ કેન્દ્રની જવાબદારી ઉપાડી લીધી છે. ભવિષ્યમાં અત્રે Mmht અને Wmht સેન્ટર પણ શરૂ થનાર છે.

 જનરલ સત્સંગ : દર રવિવારે સાંજે 5 થી 8 વાગે.

 નવા સેન્ટરનું સરનામું:

એચ. બી. ક્લાસિસ, 209 દેવરાજ મોલ

મધુરમ હોલની સામે,

હરિશંકર જોશી માર્ગ, દહીંસર સ્ટેશન પાસે

દહીંસર (ઈસ્ટ),  મુંબઈ - 400 068

સંપર્ક : આતીશભાઈ દેવાણી : +91 98928 45703,

               સુચિતભાઈ દવે :  +91 98191 90610